Tuesday, February 7, 2012

ફળની અપેક્ષા...

"હું કરતા નથી, પણ કરતા પરમાત્મા છે" એ ભાવના થાય નહીં ત્યાં સુધી મન ભગવાનને અર્પણ થઇ શકે જ નહીં, અને તે અર્પણ થાય નહીં ત્યાં સુધી ફળની અપેક્ષા જાય નહીં; અને ફળની અપેક્ષા જાય નહીં ત્યાં સુધી શાંતિ મળનાર નથી.

- શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર

No comments:

Post a Comment