Sunday, September 11, 2011

સુખની વ્યાખ્યા શું?

લોભ એ દુઃખનું મોટું કારણ છે. જો આપણે એને મર્યાદાની બહાર વધવા દઈએ તો એ અપણા સુખ અને સંતોષ બન્નેનો ભોગ લઇ લે છે. સુખ અને સંતોષ બન્ને આપણી અંદર જ રહેલા છે.
...
'જે નથી' એની ફરિયાદ કર્યા વગર,
'જે છે' એમાં આનંદ માણતા શીખીએ.
-સ્વામી સુખબોધઆનંદ; પુસ્તક: "હે મન! રેલક્ષ પ્લીઝ!"
-ગુજરાતી અનુવાદ Dr. મહીપતરામ રાવલ

No comments:

Post a Comment